ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ હોય છે ચોક્કસ રીત, તમે પણ નથી કરી રહ્યા ને ભુલ.
દોડધામ વાળા જીવના કારણે લોકો દિવસ દરમિયાન પોષક તત્વોથી ભરપૂર ભોજન કરી શકતા નથી. તેના કારણે તેમને સુસ્તી, થાક, રોગ વિકાર, અસમય વૃદ્ધાવસ્થા સહન કરવી પડે છે. આવી સ્થિતી હોય તેમણે પોતાની ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. જો શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ અને પોષ્ટિક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિ આખું વર્ષ નિરોગી રહી શકે છે. …