ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગ મા ડોલોત્સવ નું શુ મહત્વ અને તેનો ભાવ શુ ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ? ડોલ એટલે પત્ર – પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં આપણા સેવ્ય પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને ઉત્સોત્સવ ના ઉત્સાહિત આનંદ ના પ્રકાર રૂપે …