ઘરમાં મોરપીંછ રાખવાના ફાયદા

એ વાતમાં કોઈ જ શંકા નથી કે જ્યા મોરપીંછ હોય ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા વાસ નથી કરતી. મોરપીંછ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર…

View More ઘરમાં મોરપીંછ રાખવાના ફાયદા

ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગ મા ડોલોત્સવ નું શુ મહત્વ અને તેનો ભાવ શુ ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?…

View More ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

જાણો વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસની વિગત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર અમદાવાદ પાસે આકાર પામનારા વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરીએ યોજાનારો છે. આ…

View More જાણો વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસની વિગત

જાણો બારમાં જ્યોતિર્લીંગ ઘૃષ્ણેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ…

View More જાણો બારમાં જ્યોતિર્લીંગ ઘૃષ્ણેશ્વર મંદિર વિશે

જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં અગિયારમું આ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાદ જિલ્લામાં સ્થિત છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક સાથે, આ સ્થાન હિન્દુઓના ચાર ધામમાં પણ આવે છે.…

View More જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશે

જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં દશમું દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી…

View More જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં નવમું વૈદ્યનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે. પૂર્વ…

View More જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે

જાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં આઠમું ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં…

View More જાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશે

જાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં સાતમું કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક…

View More જાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશે

જાણો છઠા જ્યોતિર્લીંગ ભીમાશંકર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં છઠુ ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની…

View More જાણો છઠા જ્યોતિર્લીંગ ભીમાશંકર મંદિર વિશે