12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ…
View More જાણો બારમાં જ્યોતિર્લીંગ ઘૃષ્ણેશ્વર મંદિર વિશેCategory: Jyotirling
જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં અગિયારમું આ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાદ જિલ્લામાં સ્થિત છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક સાથે, આ સ્થાન હિન્દુઓના ચાર ધામમાં પણ આવે છે.…
View More જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશેજાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં દશમું દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી…
View More જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશેજાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં નવમું વૈદ્યનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે. પૂર્વ…
View More જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશેજાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં આઠમું ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં…
View More જાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશેજાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં સાતમું કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક…
View More જાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશેજાણો છઠા જ્યોતિર્લીંગ ભીમાશંકર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં છઠુ ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની…
View More જાણો છઠા જ્યોતિર્લીંગ ભીમાશંકર મંદિર વિશેજાણો પાંચમાં જ્યોતિર્લીંગ કેદારનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં પાંચમું કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં…
View More જાણો પાંચમાં જ્યોતિર્લીંગ કેદારનાથ મંદિર વિશેજાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં ચોથું ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર…
View More જાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશેજાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં ત્રીજું હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં મધ્યપ્રદેશ ના ઉજજેનમાં…
View More જાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશે