જાણો આપણા ગુજરાતના પ્રાકૃતિક અને ફરવા લાયક સ્થળો વિષે.. જ્યાં આખી દુનિયા માંથી લોકો ફરવા માટે આવતા હોય છે.

આપણુ ગુજરાત રાજ્ય એ ભારતનું એક સુંદર અને સમૃદ્ધ ઐતિહાસિક કથાઓથી ભરેલું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. ‘ધ લેન્ડ ઓફ લીજેન્ડ’ તરીકે…

View More જાણો આપણા ગુજરાતના પ્રાકૃતિક અને ફરવા લાયક સ્થળો વિષે.. જ્યાં આખી દુનિયા માંથી લોકો ફરવા માટે આવતા હોય છે.

ઘણા લોકો નથી જાણતા કે સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો?

સિનિયરસિટીઝનની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમને  ઘણી  બધી યોજનાઓનો લાભ આપે  છે અને ઘણી સુવિધાઓ આપી છે.  મોટાભાગના લોકોને એની સાચી અને…

View More ઘણા લોકો નથી જાણતા કે સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો?

ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

ડાઉનલોડ કરો સ્ટે એટ હોમ પ્રમાણપત્ર. ક્લીક કરો કેન્દ્ર સરકારે કોરોના સામે લાડવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ૨૫-૦૩-૨૦૨૦ થી ૧૪-૦૪-૨૦૨૦સુધી લોકડાઉન જાહેર…

View More ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

ઇવાન્કા ટ્રમ્પપણ જ્યાં ફોટો લેવા લલચાઈ તે તાજમહેલની ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ શું છે જાણો છો?

દુનિયાની સાત અજાયબીઓમાં ‘તાજમહેલ’નો સમાવેશ થયો છે ત્યારથી આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવાની ઇચ્છા હરેક ભારતીયનાં મનમાં રહેલી છે. માત્ર ભારતીયો જ નહી, તાજમહેલની પ્રસિદ્ધિ…

View More ઇવાન્કા ટ્રમ્પપણ જ્યાં ફોટો લેવા લલચાઈ તે તાજમહેલની ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ શું છે જાણો છો?

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે 10:45 ના તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ…

View More ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરવાના…

View More જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે