માતાપિતા તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે આ ૮ વસ્તુ ભાગ્યે જ કરે છે કે જે બાળકો માટે ખુબ જ જરૂરી છે.
અકાળે જન્મેલા બાળકોને મસાજ કરવાથી ચમત્કારિક અસરો સાબિત થઈ છે, બાળકોને અપેક્ષા કરતા વહેલા હોસ્પિટલ છોડી દેવામાં મદદ કરે છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે દૈનિક મસાજ થેરેપી પ્રાપ્ત કરનારા અકાળે જન્મેલા બાળકો વધુ ઝડપથી વિકસિત થયા, તેમની રોગપ્રતિકારક શક્તિ સારી થઈ ગઈ, અને તેમના એકંદર આરોગ્યમાં સુધારો થયો. પરંતુ તે ફક્ત એક “પુખ્ત” પ્રથા છે જે શિશુઓ માટે પણ ઉપયોગી …