જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં નવમું વૈદ્યનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે. પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં …