ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

ડાઉનલોડ કરો સ્ટે એટ હોમ પ્રમાણપત્ર. ક્લીક કરો કેન્દ્ર સરકારે કોરોના સામે લાડવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ૨૫-૦૩-૨૦૨૦ થી ૧૪-૦૪-૨૦૨૦સુધી લોકડાઉન જાહેર…

View More ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

કસૌટી જીંદગી કી’ સિરિયલ જોવાના શોખીન છો? તો પહેલા વાંચી લો આ નવા સમાચાર .

એકતા કપૂરની કસોટી ઝીંદગીકીમાં નવા બે પાત્રોનો ઉમેરો – એક એક્ટરે તો કબીરે સિંહ જેવી હીટ ફિલ્મમાં કામ કર્યું છે એકતા કપૂરની જાણીતી ટીવી સિરિઝ…

View More કસૌટી જીંદગી કી’ સિરિયલ જોવાના શોખીન છો? તો પહેલા વાંચી લો આ નવા સમાચાર .

ઇવાન્કા ટ્રમ્પપણ જ્યાં ફોટો લેવા લલચાઈ તે તાજમહેલની ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ શું છે જાણો છો?

દુનિયાની સાત અજાયબીઓમાં ‘તાજમહેલ’નો સમાવેશ થયો છે ત્યારથી આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવાની ઇચ્છા હરેક ભારતીયનાં મનમાં રહેલી છે. માત્ર ભારતીયો જ નહી, તાજમહેલની પ્રસિદ્ધિ…

View More ઇવાન્કા ટ્રમ્પપણ જ્યાં ફોટો લેવા લલચાઈ તે તાજમહેલની ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ શું છે જાણો છો?

અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

આજકાલ આખા વિશ્વમાં જેને સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે એવો કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે લગભગ…

View More અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે 10:45 ના તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ…

View More ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસ્કવરીના આ શોમાં શું કરી રહ્યા છે?

Discovery ચેનલના પ્રખ્યાત શો Man vs Wildમાં Bear Grylls સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે. આ શોનું પ્રસારણ Discovery ચેનલ પર 12 ઓગસ્ટે થશે. Man…

View More વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસ્કવરીના આ શોમાં શું કરી રહ્યા છે?

સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષે નિધન, જાણો રાજકીય સફર વિષે

પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન…

View More સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષે નિધન, જાણો રાજકીય સફર વિષે