જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરવાના છે, ત્યાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સવારે 11 કલાકે અને લોકસભામાં આજે બપોરે 12 કલાકે સંબોધન કરવાના છે. અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરમાથી ધારા 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે બાદ રાજ્યસભામાં હોબાળો થયો …