જાણો વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસની વિગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર અમદાવાદ પાસે આકાર પામનારા વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરીએ યોજાનારો છે. આ બે દિવસિય સમારોહમાં વિશ્વભરમાંથી મા ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહેશે. વિશ્વ ઉમિયાધામના આ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ- સંતો- મંહતો, ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં 51 હજારથી 51 કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાઓના વરદ્હસ્તે જગત જનની મા ઉમિયાના 431 ફૂટ ઊંચા …