જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૫/૦૨/૨૦૨૦)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! મેષ રાશિફળ: સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આજે…

View More જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૫/૦૨/૨૦૨૦)

જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૪/૦૨/૨૦૨૦)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! મેષ રાશિફળ: તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના…

View More જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૪/૦૨/૨૦૨૦)

જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૩/૦૨/૨૦૨૦)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! મેષ રાશિફળ : તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. જે…

View More જાણો તમારી રાશી પ્રમાણે તમારા આજના દિવસ વિશે! (૧૩/૦૨/૨૦૨૦)

અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

આજકાલ આખા વિશ્વમાં જેને સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે એવો કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે લગભગ…

View More અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

જાણો બારમાં જ્યોતિર્લીંગ ઘૃષ્ણેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ…

View More જાણો બારમાં જ્યોતિર્લીંગ ઘૃષ્ણેશ્વર મંદિર વિશે

જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં અગિયારમું આ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાદ જિલ્લામાં સ્થિત છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક સાથે, આ સ્થાન હિન્દુઓના ચાર ધામમાં પણ આવે છે.…

View More જાણો અગિયારમાં જ્યોતિર્લીંગ રામેશ્વરમ મંદિર વિશે

જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં દશમું દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી…

View More જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં નવમું વૈદ્યનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે. પૂર્વ…

View More જાણો નવામાં જ્યોતિર્લીંગ વૈદ્યનાથ મંદિર વિશે

જાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં આઠમું ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં…

View More જાણો આઠમાં જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર મંદિર વિશે

જાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશે

12 જ્યોતિર્લિંગોમાં સાતમું કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક…

View More જાણો સાતમાં જ્યોતિર્લીંગ કાશી વિશ્વનાથ મંદિર વિશે